ડિસેમ્બર 24, 2025 3:01 પી એમ(PM)
5
રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા.
રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા તાલીમની સાથે તેઓને બે હજાર 500 રૂપિયા ભથ્થું પણ ચૂકવાયું છે. આ યોજના હેઠળ સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોની...