ઓક્ટોબર 11, 2025 3:15 પી એમ(PM)

views 20

આવતીકાલથી ૧૪ ઓક્ટોબર સુધી ઘરે ઘરે જઈ બાળકોને પોલીયોના બે ટીંપા પીવડાવાશે.

આવતીકાલથી ૧૪ ઓક્ટોબર સુધી ઘરે ઘરે જઈ બાળકોને પોલીયોના બે ટીંપા પીવડાવાશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૧,૩૪,૫૩૩ બાળકોને પોલીયો વેક્સીનના ટીપાં પીવડાવાશે. સમગ્ર જિલ્લામાં ૫૩૮ બુથ, ૧૦૭૬ ટીમ, ૨૧૩૪ ટીમ સભ્યો, અને ૧૦૮ સુપરવાઈઝરો ફરજ પર હાજર રહેશે. જેમાં પ્રથમ દિવસે બુથ ઉપર પોલીયોની રસીના બે ટીપાં પીવડ...

ઓક્ટોબર 11, 2025 2:45 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. શ્રી મોદી કૃષિ ક્ષેત્રમાં બે મુખ્ય પહેલ, 'પીએમ ધન ધાન્ય કૃષિ યોજના' અને 'કઠોળમા...

ઓક્ટોબર 11, 2025 2:39 પી એમ(PM)

views 16

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વારકા ખાતે દર્શન કર્યા.

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના રાજ્યના પ્રવાસનો આજનો છેલ્લો દિવસ છે. આજે શ્રીમતી મુર્મૂ દ્વારકા ખાતે દર્શનાર્થે હતા. સાંજે ચાર વાગે તેઓ અમદાવાદ આવશે. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં. રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અ...

ઓક્ટોબર 11, 2025 2:37 પી એમ(PM)

views 26

ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર થયા.

ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ઉત્તર ગુજરાતમાં આશરે 3 લાખ 24 હજાર કરોડ રૂપિયાના રોકાણનો માર્ગ મોકળો થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાપન સત્રમાં જણાવ્યું હતું કે આ સમિટ ઉત્તર ગુજરાતની...

ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM)

views 40

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં..

બે તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ કોર કમિટી આજે નવી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને આજે અંતિમ સ્વરૂપ અપાય તેવી અપેક્ષા છે. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા કરશે. ...

ઓક્ટોબર 11, 2025 2:32 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી સહિત અન્ય નેતાઓએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે નાનાજી દેશમુખ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, રાષ્ટ્ર નિર્માતા અને આત્મનિર્ભરતા અને ગ્રામીણ સશક્તિકરણના આજીવન હિમાયતી હતા.

ઓક્ટોબર 11, 2025 2:29 પી એમ(PM)

views 41

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ચીનથી આયાત થતી વસ્તુઓ પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ચીનથી આયાત થતી વસ્તુઓ પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ ટેરિફ કિંમતી દુર્લભ પૃથ્વી ખનિજો પર ચીનના નવા નિકાસ નિયંત્રણોના જવાબમાં હશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વધારાના ટેરિફ 1 નવેમ્બરથી અમલમાં આ...

ઓક્ટોબર 11, 2025 2:15 પી એમ(PM)

views 18

ફૂટબોલમાં, ભારતની 23થી ઓછી ઉમ્મરના પુરુષોની ટીમે જકાર્તામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ઇન્ડોનેશિયાને 2-1થી હરાવ્યું.

ફૂટબોલમાં, ભારતની અંડર-23 પુરુષોની ટીમે જકાર્તામાં રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં ઇન્ડોનેશિયાને 2-1થી હરાવ્યું. મેચમાં સુહેલ અહેમદ ભટ્ટે મેચની 5મી અને 26મી મિનિટમાં બે ગોલ કરીને ટીમને લીડ અપાવી. ઇન્ડોનેશિયાએ મેચની 41મી મિનિટમાં ગોલ કરીને ભારતની લીડ ઘટાડી. પરંતુ ભારતે લીડ જાળવી રાખી અ...

ઓક્ટોબર 11, 2025 8:50 એ એમ (AM)

views 60

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ યોજાશે

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે આજે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ યોજાશે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ ફિલ્મફેર એવોર્ડ સમારંભ અમદાવાદ શહેરમાં કાંકરિયા પાસે એક્કા એરેના ક્લબ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. જેમાં ફિલ્મ અને મનોરંજન જગતને લગતી જાણીતી હસ્તીઓ અને ફિલ્મ કલાકારો, ...

ઓક્ટોબર 11, 2025 8:27 એ એમ (AM)

views 35

સરદાર સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી કેવડીયા રાષ્ટ્રીય યાત્રાનું આયોજન

ભારતના લોહ પુરુષ, રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે "સરદાર@150, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે.કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય મંત્ર હર્ષ સંઘવી અને ધારાસભ્ય જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ...