ડિસેમ્બર 24, 2025 8:03 પી એમ(PM)
3
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, કેટલાક રાજકીય પક્ષો અરવલ્લી પર્વતો પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, કેટલાક રાજકીય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, અરવલ્લી પર્વતો પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આકાશવાણી સમાચાર સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, શ્રી યાદવે ઉમેર્યું હતું કે નાગરિકો વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવ...