ઓક્ટોબર 17, 2025 8:02 પી એમ(PM)

views 13

શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની મુલાકાત ઐતિહાસિક અને બહુપક્ષીય ભારત-શ્રીલંકા સંબંધોને નવી ગતિ આપશે. બંને નેતાઓએ શિક્ષણ, ટેકનોલોજી, નવીનતા વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગને મજ...

ઓક્ટોબર 17, 2025 7:59 પી એમ(PM)

views 8

ઇજિપ્તના વિદેશ મંત્રી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદ્ર અબ્દેલટ્ટીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પ્રધાનમંત્રીએ ગાઝા શાંતિ કરારમાં ઇજિપ્તની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીને અભિનંદન પાઠવ્યા અને આશા વ્યક્ત કરી કે તે પ્રદેશમાં કાયમી શાંતિ તરફ દોરી જશે. વિદેશ મંત્રી અબ્દેલટ્ટીએ પ્રધાનમંત્રી મોદ...

ઓક્ટોબર 17, 2025 7:57 પી એમ(PM)

views 34

ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા, મંત્રીમંડળની પહેલી બેઠક બાદ ખાતાની વહેંચણી થઇ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથવિધિ યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી સહિત 21 મંત્રીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. કૅબિનેટ મંત્રી કનુ દેસ...

ઓક્ટોબર 17, 2025 7:55 પી એમ(PM)

views 30

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે આજે એક રેલીમાં તરૈયાના ધારાસભ્ય જનક સિંહ અને અમનૌરના ઉમેદવાર કૃષ્ણ કુમાર મન્ટુ માટે સમર્થન રેલી કાઢી. તરૈયા, સારણમાં એક જાહેર સભાને સંબોધતા, શ્રી શાહે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં કા...

ઓક્ટોબર 17, 2025 7:53 પી એમ(PM)

views 20

બેડમિન્ટનમાં, ટોચની ક્રમાંકિત તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી

બેડમિન્ટનમાં, ટોચની ક્રમાંકિત તન્વી શર્મા ગુવાહાટીમાં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, જેનાથી ભારત માટે જીત સુનિશ્ચિત થઈ છે. તન્વી શર્માએ આજે ગુવાહાટીમાં જાપાનની સાકી માત્સુમોટોને કઠિન ક્વાર્ટર ફાઇનલમાં 13-15, 15-9, 15-10 થી હરાવી.

ઓક્ટોબર 17, 2025 7:47 પી એમ(PM)

views 13

નવા મંત્રીમંડળમા સામેલ થયેલા સભ્યોના સમર્થકોએ રાજ્યભરમાં ઉજવણી કરી.

રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સુરતના હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે સ્થાન મળતાં સુરતના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓએ તેમના વતન દેવરાજીયા ગામમાં ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી ઉજવણી કરી. પોરબંદ...

ઓક્ટોબર 17, 2025 7:45 પી એમ(PM)

views 57

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જ્યારે 20થી 22 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

ઓક્ટોબર 17, 2025 7:24 પી એમ(PM)

views 22

નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ ઓડિશામાં યોજાયેલી જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા

ખેડાના નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી સ્પર્ધામાં આ ખેલાડીએ 100 મીટર દોડમાં રજત અને 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા નડિયાદ અકાદમીનાં ખેલાડી કાજલ વ...

ઓક્ટોબર 17, 2025 3:41 પી એમ(PM)

views 15

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન બજારમાં આજે વહેલી સવારે 14 દુકાનમાં આગનો બનાવ બન્યો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન બજારમાં આજે વહેલી સવારે 14 દુકાનમાં આગનો બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ, એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુની દુકાનમાં પ્રસરી જતાં 14 જેટલી દુકાન આગના સંપર્કમાં આવી ગઈ હતી. આ અંગે જાણ થતાં અગ્નિશમન દળની આઠ ગાડી સાથે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘ...

ઓક્ટોબર 17, 2025 3:40 પી એમ(PM)

views 18

દિવાળીને લઇ દેવભૂમિ દ્વારકાના જગતમંદિરના સમયમાં ફેરફાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં દિવાળીના તહેવારને લઈ 19થી 23 તારીખ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.જેમાં 19મી ધંતેરાસના દિવસે શ્રીજી દર્શન નિત્યા ક્રમ મુજબ કરી શકાશે. 20મી એ મંગલા આરતી સવારે સાડા પાંચ વાગ્યે કરવામાં આવશે. દિવાળીના દિવસે અન્નકૂટ દર્શન નિત્યક્રમ મુજબ રહ...