ઓક્ટોબર 17, 2025 8:02 પી એમ(PM)
13
શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની મુલાકાત ઐતિહાસિક અને બહુપક્ષીય ભારત-શ્રીલંકા સંબંધોને નવી ગતિ આપશે. બંને નેતાઓએ શિક્ષણ, ટેકનોલોજી, નવીનતા વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગને મજ...