ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ. – AMC તથા ઔડાના 526 કરોડ રૂપિયાના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઇકાલે કાંકરિયા કાર્નિવલ-2025નો રંગારંગ પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ એએમસી તથા ઔડાના 526 કરોડ રૂપિયાથી વધારેના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારી બાબતે...

ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)

views 22

રાજ્યમાં સુશાસન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે ગાંધીનગર ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ માટે - NRG વેબસાઈટ અને ‘અટલ સ્વાન્ત: સુખાય’ વેબ પોર્ટલ લોન્ચ કરાયું હતું. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે આ પોર્ટલના માધ્યમથી વિદેશમાં વસતા ગુજરાતીઓન...

ડિસેમ્બર 26, 2025 9:25 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકશે. – વિવિધ વિકાસકામોનું ઈ-લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનેકવિધ વિકાસકામોનું ભૂમિપુજન તથા લોકાર્પણ હાથ ધરાશે. દિશા ફાઉન્ડેશન અને ધોડિયા સમાજ દ્વારા ચાર દિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન કરાયું છે. જેમાં ૩૦૦ જેટલા...

ડિસેમ્બર 26, 2025 8:41 એ એમ (AM)

views 49

દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં આજે ઠંડીની આગાહી

ભારતીય હવામાન વિભાગએ આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી છે.ઉત્તર પ્રદેશ, બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના સ્થળોએ આજે ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, અરુણાચલ પ્રદેશ, હિ...

ડિસેમ્બર 26, 2025 8:40 એ એમ (AM)

views 8

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત

ઓડિશામાં સંયુક્ત સુરક્ષા કાર્યવાહી દરમિયાન એક એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા ગણેશ ઉઇકેનું મોત થયું હતું. તે વિવિધ રાજ્યોમાં અનેક મોટા માઓવાદી હુમલાઓ સાથે સંકળાયેલો હતો. સરકારે ગણેશ ઉઈકેના માથા પર એક કરોડ 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જારી કર્યું હતું.ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કંધમાલ જિલ્લાના...

ડિસેમ્બર 26, 2025 8:39 એ એમ (AM)

views 8

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે એક આંતરિક પત્ર જારી કર્યો છે, જેમાં ઓપરેશનલ સુરક્ષા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કોઈપણ પ્રકારની વાંધાજનક કે અન્ય પ્રકારે પ્રચાર અને પ્રસાર નહીં કરવા અંગે ભાર મૂકવામાં આવ્યો છે.ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે સેનાના કર્મચારીઓને ફક્ત જોવા અને દેખરેખ રા...

ડિસેમ્બર 26, 2025 8:33 એ એમ (AM)

views 7

રેલવેએ આજથી મુસાફરોના ભાડા માળખામાં આંશિક વધારો કર્યો

રેલવેએ આજથી તેના મુસાફરોના ભાડા માળખામાં સુધારો કર્યો છે. આ સુધારો આજે અને હવે પછીથી બૂક કરાયેલી તમામ ટિકિટ પર લાગુ થશે.સુધારેલા ભાડા માળખા હેઠળ, ઉપનગરીય અને બિન-ઉપનગરીય રૂટ સહિત, ઉપનગરીય સેવાઓ અને સીઝન ટિકિટ માટેના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સામાન્ય નોન-એસી ઉપનગરીય સેવાઓ સિવાયની સેકન્ડ ક્...

ડિસેમ્બર 26, 2025 8:32 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદનું ઉદ્ઘાટન કરશે.ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ બે દિવસીય પરિષદ, આતંકવાદ વિરોધી કામગીરીમાં રોકાયેલા લશ્કરી દળો, ટેકનિકલ, કાનૂની અને ફોરેન્સિક નિષ્ણાતો માટે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા મુદ્દાઓ અને આતંકવાદ દ્વારા ઉભા થતા જોખમો પર ચર્ચ...

ડિસેમ્બર 26, 2025 8:14 એ એમ (AM)

views 68

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વીર બાલ દિવસ નિમિત્તે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરશે.આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમણે બહાદુરી, રમતગમત અને સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે...

ડિસેમ્બર 26, 2025 8:12 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ‘વીર બાલ દિવસ’ના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે – સભાને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતાઓ પણ હાજર રહેશે. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના નાના પુત્રો - બાબા જોરાવર સિંહજી અને બા...