ઓક્ટોબર 31, 2025 9:53 એ એમ (AM)

views 40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક હજાર 220 કરોડના નવા આકર્ષણોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યુ

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 1,220 કરોડના વિકાસ કામોની ભેટ આપી.ભારત રત્ન સરદાર પટેલની સાર્ધશતિ જન્મ શતાબ્દિ નિમિત્તે 150 રૂપિયાના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું પ્રધાનમંત્રીના હસ્તે અનાવરણ કરાયું.રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન...

ઓક્ટોબર 31, 2025 9:50 એ એમ (AM)

views 90

ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમતા પરનો અભ્યાસક્રમ શરૂ કરાવાની સરકારની જાહેરાત

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમતા પરનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલ જટિલ પડકારોને ઉકેલવા માટે AI ના નૈતિક ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.આ ટેકનોલોજીને ધોરણ 3થી શરૂ કરીને પાયાના સ્તરથી જ શરૂ કરવામાં આવશે. તેઓએ જણાવ...

ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)

views 23

દીલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકતા દોડનો આરંભ કરાવ્યો

દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ મેદાન ખાતેથી એકતા દોડનો આરંભ કરાયો હતો..કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ દોડ યોજાઇ હતી... આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરના અનેક સ્થળોએ એકતાદોડ યો...

ઓક્ટોબર 31, 2025 9:49 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સાહેબને શ્રધ્ધાંજલી અર્પીને તેમને રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યાં

આજે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી.. તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા તરીકે લેખાવ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...

ઓક્ટોબર 31, 2025 9:47 એ એમ (AM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિએ એકતા પરેડનું નિરીક્ષણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં ભારતની એકતા અને વિવિધતા દર્શાવતી ભવ્ય પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ રજૂ કરવામાં આવશે....

ઓક્ટોબર 31, 2025 9:46 એ એમ (AM)

views 34

મહિલા ક્રિકેટ વિશ્વ કપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો

ICC મહિલા ODI વિશ્વ કપમાં, ભારતે ગઈકાલે રાત્રે નવી મુંબઈમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. 339 રનના લક્ષ્યનો પીછો કરતા, ભારતે 5 વિકેટ હાથમાં અને 9 બોલ બાકી રહેતા લક્ષ્યને પાર કરી લીધું.

ઓક્ટોબર 30, 2025 7:51 પી એમ(PM)

views 18

સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરારના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે.

સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરાર (FTA) ના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ ખાતે સપ્રુ હાઉસ વ્યાખ્યાનને સંબોધતા, સાયપ્રસના વિદેશમંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસે જણાવ્યું હતું કે આ કરારના સફળ નિષ્કર્ષથી ફક્ત યુરોપિય...

ઓક્ટોબર 30, 2025 7:54 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 25 ઇ-બસોને લીલીઝંડી આપી – 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે આજે એકતાનગરમાં 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. શ્રી મોદી થોડીવારમાં એક હજાર 219 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસકાર્યો થકી એકતાનગર...

ઓક્ટોબર 30, 2025 7:38 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતા નગર ખાતે યોજાનાર મુવિંગ પરેડન...

ઓક્ટોબર 30, 2025 7:37 પી એમ(PM)

views 14

એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ

એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર મુવિંગ પરેડ યોજાશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ,...