નવેમ્બર 13, 2025 1:47 પી એમ(PM)

views 13

સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા સરકારને પરાળી બાળવા અંગે હાલની સ્થિતિનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.

સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા સરકારને પરાળી બાળવા અંગે હાલની સ્થિતિનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.મુખ્ય ન્યાયમુર્તિ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે રાજ્યોને અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે અદાલત આગામી અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણના મુદ્...

નવેમ્બર 13, 2025 1:43 પી એમ(PM)

views 32

અમેરિકન સેનેટે વિરૂદ્ધમાં મતદાન કરતાં ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનની અંત આવ્યો.

અમેરિકામાં સૌથી લાંબા શટડાઉનનો અંત આવી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ કામગીરીને અસ્થાયી રૂપે ભંડોળ પૂરું પાડવા માટે કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદા પર હસ્તાક્ષર સાથે શટડાઉન સમાપ્ત થઇ ગયુ છે. સેનેટ દ્વારા પસાર કરાયેલા કાયદાને મંજૂરી આપવા માટેના મતદાન સાથે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ...

નવેમ્બર 13, 2025 2:49 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફૉર થૉટ ફેસ્ટ 2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતર-રાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફૉર થૉટ ફેસ્ટ 2025નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથગ્રહણ કર્યા હતા. પાલડીના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્...

નવેમ્બર 13, 2025 10:00 એ એમ (AM)

views 56

ભારતની અને દક્ષિણ આફ્રિકાની A ટીમો વચ્ચે ત્રણ વનડે મેચની બિનસત્તાવાર શ્રેણીનો આજથી પ્રારંભ

ભારતની અને દક્ષિણ આફ્રિકાની A ટીમો વચ્ચે ત્રણ વનડે મેચની બિનસત્તાવાર શ્રેણીનો આજથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. આજે બપોરના 1.30 વાગ્યે મેચ શરૂ થશે. આ મેચ નિહાળવા આવતા ક્રિકેટ રસિકો માટે ત્રણેય મેચમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. રાજકોટમાં રમાનાર આ બિનસત્તાવાર એક દિવસિ...

નવેમ્બર 13, 2025 9:54 એ એમ (AM)

views 75

અમદાવાદમાં આજથી 23 નવેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાશે

અમદાવાદમાં આગામી 23 નવેમ્બર સુધી યોજાનારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025નો આજથી પ્રારંભ થશે. અમદાવાદ મહાનગરપાલિકા અને નૅશનલ બૂક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે પાલડીમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા મહોત્સવમાં 300થી વધુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ...

નવેમ્બર 13, 2025 9:51 એ એમ (AM)

views 42

આવકવેરા વિભાગના અમદાવાદ, ગાંધીનગર સહિત છ શહેરોમાં દાન લેતા રાજકીય પક્ષોના કાર્યાલયો પર દરોડા

આવકવેરા વિભાગે ગઇકાલે રાજ્યના 6 શહેરોમાં દાન લેતા રાજકીય પક્ષોના કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા હતા.અમદાવાદ,ગાંધીનગર,સુરત,રાજકોટ,વડોદરા અને જુનાગઢમાં જનશક્તિ પાર્ટી,એનસીપી અને નેશનલ જનતા દળ સહિતના પક્ષોના કાર્યાલયોમાં નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરાઇ હતી.આ રાજકીય પક્ષો પર કરચોરીની શંકાને લઈને આ દરોડા પ...

નવેમ્બર 13, 2025 9:49 એ એમ (AM)

views 16

રાજ્યના બાળમૃત્યુ દર અને માતામૃત્યુ દરને વૈશ્વિક માપદંડ સુધી લઈ જવાની દિશામાં કાર્ય કરવા કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીની સૂચના

રાજ્ય મંત્રીમંડળની ગઇકાલે યોજાયેલી બેઠકમાં રાજ્યના બાળમૃત્યુ દર અને માતામૃત્યુ દરને વૈશ્વિક માપદંડ સુધી લઈ જવાની દિશામાં કાર્ય કરવાની મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.પ્રભારી મંત્રીઓને તેમના વિસ્તારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને રોડની સ્થિતિની સ...

નવેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું, દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા ઓનલાઈન થતાં સમય અને શક્તિની બચત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નોટરીની જગ્યામાં બમણાથી વધુનો વધારો કરતા ભવિષ્ય...

નવેમ્બર 13, 2025 9:40 એ એમ (AM)

views 22

લિબિયાના દરિયાકાંઠે શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 42 લોકોના મોત થયા હોવાની આશંકા

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ જણાવ્યું કે લિબિયાના દરિયાકાંઠે 49 સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 42 લોકોના મોત થયા હોવાની આશંકા છે.એક નિવેદનમાં, IOM એ જણાવ્યું કે લિબિયાના દરિયાકાંઠાના શહેર ઝુવારાથી રવાના થયેલા બોટ પલટી ગયા બાદ લિબિયન અધિકારીઓએ 8 નવેમ્બરના રોજ અ...

નવેમ્બર 13, 2025 9:39 એ એમ (AM)

views 27

ઇસ્લામાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 12 લોકોના મોત બાદ સલામતીની ચિંતાઓને કારણે હાલમાં પાકિસ્તાનમાં 3 મેચની ODI શ્રેણી માટે રહેલા અનેક શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે. તેના જવાબમાં, શ્રીલંકા ક્રિકેટે ખેલાડીઓની વિનંતી સ્વીકારી છે, પરંતુ તેમને સમયપત્રક મુજબ શ્રેણી ચાલુ ...