નવેમ્બર 14, 2025 5:25 પી એમ(PM)

views 18

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ મારફત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલું આ અભિયાન 23 નવેમ્બર સુધી ચાલશે. સર્વે દરમિયાન ૬ થી ૧૮ વર્ષની વયજૂથના એવા બાળકોને શોધી કાઢવામાં આવશે જેઓ જુદા જુદા કારણોસર શાળા બહાર છે અને જેમનું ધોરણ ૧ થી ૧૨ નું શિક...

નવેમ્બર 14, 2025 5:24 પી એમ(PM)

views 23

રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદળ ખાતે વિમલ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ટેક્નોલૉજીના સમન્વયથી ખેતી વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છે. રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદળ ખાતે વિમલ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે પ્રકૃતિને સાથે લઈ...

નવેમ્બર 14, 2025 5:27 પી એમ(PM)

views 23

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે રાજકોટ રેલવેમથકથી રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રૅનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી સ્થાનિક ટ્રૅન શરૂ થવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના વિકેસને વધુ ગતિ મળશે. તેમજ મુસાફરોની સુવિધામાં વધારો થશે

નવેમ્બર 14, 2025 3:06 પી એમ(PM)

views 20

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે

રાજ્યમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, મોટા ભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે. અમદાવાદનું પણ લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવ...

નવેમ્બર 14, 2025 5:26 પી એમ(PM)

views 401

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી મોદી નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પૂજા અને દર્શન કરીને દેડિયાપાડાની મુલાકાત લેશે અને ધરતી આબા ભગવાન બિરસા મુંડ...

નવેમ્બર 14, 2025 1:30 પી એમ(PM)

views 35

ક્રિકેટમાં, કોલકાતામાં બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં લંચ સુધીમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના 105 રન

ક્રિકેટમાં, કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચના પહેલા દિવસે લંચ સુધીમાં ભારત સામે દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 105 રન બનાવ્યા હતા. અગાઉ, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ના મહત્વપૂર્ણ પોઈન્ટ સાથે, ભારતનો ઉદ્દ...

નવેમ્બર 14, 2025 1:29 પી એમ(PM)

views 45

બિહારની 243 વિધાનસભા બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી-વલણોમાં NDA આગળ

બિહારમાં વિધાનસભા ચૂંટણીની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. રાજ્યના 38 જિલ્લામાં 48 મતદાન કેન્દ્ર પર આજે સવારે આઠ વાગ્યે ગણતરી શરૂ થઈ. તમામ 243 બેઠક પણ વલણ મળી રહ્યા છે. NDA 193, મહાગઠબંધન 44 અને અન્ય છ બેઠક પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી 88, જનતા દળ યુનાઈટેડ 78, લોક જનશક્તિ પ...

નવેમ્બર 14, 2025 1:28 પી એમ(PM)

views 24

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત 12 દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી...

નવેમ્બર 14, 2025 1:27 પી એમ(PM)

views 18

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં ભારતીય દૂરસંચાર સેવાની હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ આયોજન કરાયું છે જે ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાન પર કેન્દ્રિત છે. 1965માં રચાયેલ, ભારતીય દૂરસંચાર સેવ...

નવેમ્બર 14, 2025 1:27 પી એમ(PM)

views 16

મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ ત્રણ દિવસમાં 10 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો

મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ 10 થી 12 નવેમ્બર દરમિયાન છ અલગ અલગ કેસમાં 10 કરોડ 54 લાખ રૂપિયાનો માદક પદાર્થ, એક કરોડ 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને 13 લાખ 16 હજાર રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું. પ્રાપ્ત માહિતીના આધારે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર જકાત અધિકારીઓએ બેંગકોકથી આવે...