નવેમ્બર 15, 2025 8:01 પી એમ(PM)
19
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડેડિયાપાડામાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભ...