નવેમ્બર 15, 2025 8:01 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડેડિયાપાડામાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા શહેરમાં 9 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભ...

નવેમ્બર 15, 2025 7:25 પી એમ(PM)

views 28

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દીવમાં ભાજપ પ્રમુખ મોહન લક્ષ્મણની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી નિમિત્તે તેમના જીવન ચરિત્ર અંગે લોકોને માહિતગાર કરી તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. તાપીના વ્યારા ખાતે રાજ્...

નવેમ્બર 15, 2025 7:33 પી એમ(PM)

views 26

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે આવતીકાલથી રાજ્યમાં પદયાત્રા યોજાશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લામાં આવતીકાલથી વિધાનસભા સ્તરે ૨૧ સ્થળોએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ દિવસે નિકોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાશે આ પદયાત્રાની માહિતી આપતા જિલ્લા કલેકટર સુજીત કુમારે કહ્યું કે, આ પદયાત્રાનો હેતુ, સરદાર પટેલના...

નવેમ્બર 15, 2025 7:13 પી એમ(PM)

views 27

ગુજરાત રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવર- ગુલામી કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી

ગુજરાત રાજ્ય સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવર- ગુલામી કેસમાં જૂનાગઢના પતિ-પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજદીપસિંહ ઝાલાએ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ટુકડી યુવક-યુવતીઓને ડેટા એન્ટ્રી જેવા કામોને બહ...

નવેમ્બર 15, 2025 3:11 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામમાં દર્શન કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસ દરમિયાન આજે નર્મદાના ડેડિયાપાડા પહોંચ્યા. જ્યાં પ્રધાનમંત્રીએ રોડ-શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું. ઉપસ્થિત લોકોએ પણ પુષ્પવર્ષા કરી પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ ભગવાન બિરસામુંડાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી. આ પહેલા શ્રી મોદીએ સાતપુડા...

નવેમ્બર 15, 2025 3:12 પી એમ(PM)

views 30

જમ્મુ કાશ્મીરના નૌગામમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત અને 32 જેટલા ઇજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, ગૃહ મંત્રાલયમાં જમ્મુ અને કાશ્મીર વિભાગ બાબતોના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 27 પોલીસકર્મીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો ઇજાગ્રસ્ત ...

નવેમ્બર 15, 2025 3:07 પી એમ(PM)

views 17

વાવ-થરાદ જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષણક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો.

વાવ-થરાદ જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષણક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો. જિલ્લાના ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્...

નવેમ્બર 15, 2025 3:06 પી એમ(PM)

views 20

રાજ્ય સરકારના હાથસાળ અને હસ્તકળા વિકાસ નિગમ અંતર્ગત છેલ્લા ૭ મહિનામાં રાજ્ય તથા રાજ્ય બહાર કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન કરાયું.

પ્રધાનમંત્રીના ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ અભિયાનને વધુ ગતિમય અને તેજોમય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના હાથસાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો-સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના હાથસાળ અને હસ્તકળા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે ...

નવેમ્બર 15, 2025 3:02 પી એમ(PM)

views 14

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ બેઠક યોજાઈ.

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો તરફથી મળેલ...

નવેમ્બર 15, 2025 3:00 પી એમ(PM)

views 25

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં હિંમતનગરમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલ નુકસાન અને તેના વળતર અંગે, રાષ્ટ્રીય રાજમાર્ગ તેમજ સર્વિસ રોડ, નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાનુંસ સમારકામ, ગટરલાઇન અને તેના બજેટ...