નવેમ્બર 16, 2025 2:07 પી એમ(PM)

views 17

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી પડતાં એક વ્યક્તિનું મોત એક ડઝનથી વધુ લોકો ફસાયા.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગઈકાલે સાંજે ખાણ ધસી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક ડઝનથી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્રની બચાવ ટીમો ફસાયેલા કામદારોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. એડિશનલ DGP, પિયુષ મોરડિયાએ ...

નવેમ્બર 16, 2025 2:06 પી એમ(PM)

views 39

સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને બિરદાવવા આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી.

સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને બિરદાવવા આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 16 નવેમ્બરે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1966થી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક સ્વતંત્ર નૈતિક નિરીક્ષક તરીકે કાર્ય કરે છે. આજનો દિવસ દેશમાં લોક...

નવેમ્બર 16, 2025 2:05 પી એમ(PM)

views 23

ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જીતવા ભારતને 60 રનની જરૂર.

કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે બીજા દાવમાં 5 વિકેટે 64 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા 60 રનની જરૂર છે. અગાઉ, સવારે દક્ષિણ આફ્રિકાએ ગઈકાલના 7 વિકેટે 93 રનના સ્કોરથી પોતાના બીજા દાવની શરૂઆત કરી હતી, અને 153 રનમાં ઓલ આઉટ થયુ...

નવેમ્બર 16, 2025 2:40 પી એમ(PM)

views 62

રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન….

દેશના લોખંડી પુરુષ અને રાષ્ટ્રનિર્માતા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે નવસારી શહેરમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ એકતા પદયાત્રામાં 5 હજારથી વધુ લોક...

નવેમ્બર 16, 2025 9:52 એ એમ (AM)

views 19

સુરતના ઉંબેર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અને મોરબીમાં માર્ગોના કામનું ખાતમુહૂર્ત થયું

સુરતના ઉંબેર ખાતે 2 હજાર 472 લાખ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 618 આવાસ નિર્માણ કાર્યનું ધારાસભ્ય સંદિપ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું. કનસાડ,સચિન,ઉન અને આભવા વિસ્તારમાં આ આવાસોનું નિર્માણ કરાશે. આ પ્રસંગે શ્રી દેસાઇએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ આવાસો દ્વારા આર્થિ...

નવેમ્બર 16, 2025 9:49 એ એમ (AM)

views 51

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

છોટાઉદેપુર ખાતે યોજાયેલા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જ્યંતીની ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી ડૉ. મનિષા વકીલે એસ.એફ. હાઈસ્કૂલ ચોકડીથી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સુધીના માર્ગને ભગવાન બિરસા મુંડા માર્ગનુ નામાભિમાન કર્યુ હતું..કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડા અને...

નવેમ્બર 16, 2025 9:30 એ એમ (AM)

views 27

આજથી અમદાવાદ સહિત રાજયભરના અનેક સ્થળોએ યુનિટી માર્ય યોજાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદ જિલ્લામાં આજથી ૨૪ નવેમ્બર દરમિયાન વિધાનસભા સ્તરે 21 સ્થળોએ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ દિવસે નિકોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાશે. આ પદયાત્રાનો હેતુ, સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકૉણથી યુવાનો પ્રેરાઇ પ્રધા...

નવેમ્બર 16, 2025 9:25 એ એમ (AM)

views 18

ખેડૂતોને કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડશે તો તંત્ર સામે પગલાં લેવાશે – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

સુરત ખાતે ગઇકાલે મોડી સાંજે આયોજીત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ખેડૂતોને કોઇપણ સમસ્યાનો સામનો કરવો પડશે તો તંત્ર સામે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સરકારે ખેડૂતોની સહાય માટે વધુને વધુ આર્થિક સહાય મળી રહે તેવો અભિગમ અપનાવ્યો છે.

નવેમ્બર 16, 2025 9:18 એ એમ (AM)

views 15

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂઆત

આજથી વિશ્વ મુક્કેબાજી કપ ફાઇનલ્સ ટુર્નામેન્ટ શરૂ થશે. ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાનાર આ સ્પર્ધા 20 નવેમ્બર સુધી ચાલશે. બ્રાઝિલ, પોલેન્ડ અને કઝાકિસ્તાનમાં યોજાયેલા ત્રણ વિશ્વ કપ તબક્કાઓ પછી, વિશ્વ કપ ફાઇનલ્સ -વિશ્વ મુક્કેબાજી કપ સિરીઝ 2025નો ભાગ છે. 18 દેશોના એકસો...

નવેમ્બર 16, 2025 9:16 એ એમ (AM)

views 24

સિક્કિમ સરકારે ડોકલામ અને ચો લા સ્થળો ૧૫ ડિસેમ્બર સુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી

સિક્કિમ સરકારે, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ડોકલામ અને ચો લા સ્થળો આ વર્ષે ૧૫ ડિસેમ્બરસુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે, નાગરિકોને પ્રથમ વખત આ ઉચ્ચ સુરક્ષાવાળા સરહદી વિસ્તારોમાં પ્રવેશવાનીમંજૂરી આપવામાં આવશે. આ સ્થળોનું ઉદ્ઘાટન મૂળ ૨૭ સપ્ટેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલહતું...