ડિસેમ્બર 27, 2025 7:39 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. તેઓ આવતીકાલે પરિષદની અધ્યક્ષતા પણ કરશે. શુક્રવારથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર સતત સંવાદ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો ...

ડિસેમ્બર 27, 2025 7:38 પી એમ(PM)

views 9

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદઘાટન કરીને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને બિરદાવી

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનમાં મિશન આશ્રમમાં મહિલાઓ માટે સર્વમંગલ સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદ્ધાટન કર્યું હતું. આ સંસ્થા દ્વારા આ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ વિસ્તારની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મહિલાઓ માટેના આ સેન...

ડિસેમ્બર 27, 2025 7:36 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.. નમોત્સવમા ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે. વિશ્વ ઉમિય...

ડિસેમ્બર 27, 2025 7:35 પી એમ(PM)

views 12

આજે ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં તિલોત્તમા સેને સુવર્ણ ચંદ્રક જીત્યો

આજે ૬૮મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ત્રણ પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેને સુવર્ણચંદ્રક જીત્યો. વિદર્શ કે. વિનોદે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે અયોનિકા પોલે કાશ્ય ચંદ્રક જીત્યો. જુનિયર કેટેગરીમાં, ઋતુપર્ણા દેશમુખે સુવર્ણ ચંદ્રક, નિશ્ચલે રજત ચંદ્રક અને અનુષ્કા ઠોકરે બ્રોન્ઝ મેડ...

ડિસેમ્બર 27, 2025 7:40 પી એમ(PM)

views 20

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના સેન્ટર ઓફ એક્સીલેન્સ નું ઉદઘાટન કરીને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને બિરદાવી.

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનમાં મિશન આશ્રમમાં મહિલાઓ માટે સર્વમંગલ સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદઘાટન કર્યું હતું. આ સંસ્થા દ્વારા આ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ વિસ્તારની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મહિલાઓ માટેના આ સેન્ટર ઓફ એક્સ...

ડિસેમ્બર 27, 2025 7:12 પી એમ(PM)

views 24

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.. નમોત્સવમા ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી આવતીકાલે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે. વિશ્વ ઉમિ...

ડિસેમ્બર 27, 2025 7:10 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બાળકો સાથે સમય વિતાવીને બાળસહજતાથી સંવાદ સાધ્યો.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોદ્દાનો ભાર છોડી નાના ભૂલકાઓ સાથે હળવી ક્ષણ માણી બાળકોને રમકડાનું વિતરણ કર્યું. તો બાળસહજ રીતે મુખ્યમંત્રીએ બાળકો સાથે સંવાદ કર્યો હતો.રમશે બાળક ખિલશે બાળક પ્રકલ્પ અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારની આંગણવાડીના બાળકોની ગેમ ઝોનની મુલાકાતમાં મુખયમંત્રીશ્રીની ઉપસ...

ડિસેમ્બર 27, 2025 7:08 પી એમ(PM)

views 12

અમદાવાદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ખાસ મતદાર સુધારણા અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો

અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે- આવતીકાલે તેમજ તારીખ ૩, ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ પાંચ હજાર ૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, અમ...

ડિસેમ્બર 27, 2025 3:02 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ડિસેમ્બર 27, 2025 3:01 પી એમ(PM)

views 9

રાજ્યમાં ક્ષયરોગ એટ્લે કે ટીબી સંબંધિત મૃત્યુદરમાં સતત અને નોંધપાત્ર ઘટાડો..

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલા નવીનતમ પગલાંઓના પરિણામે રાજ્યમાં ક્ષયરોગ એટ્લે કે ટીબી સંબંધિત મૃત્યુદરમાં સતત અને નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2023માં રાજ્યમાં નવા ટીબી દર્દીઓન...