નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM)

views 25

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તથા કૃષિ રાહત પેકેજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગામી કાર્યક્રમ, એકતા યાત્રા સહિતના કાર્યક્રમ અને રાજ્ય સરકારની આગામી ચિં...

નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM)

views 23

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્ય “સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન” કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ્ સંકુલ બેમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાશે. તેમાં નાગ...

નવેમ્બર 19, 2025 3:55 પી એમ(PM)

views 19

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન…

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન થયું છે. દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આ વાઘ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેને પૂરતો ખોરાક મળી રહે તે માટે નવા શિકાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું વાઇલ્ડલાઈફના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ.જયપાલ સિંઘે જણાવ્યું હતું. વ...

નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM)

views 17

છોટાઉદેપુરમાં યોજાયેલી પદયાત્રામાં પાંચ કિલોમીટરની વિશાળ તિરંગા રેલી સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ અપાયો.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ - અંતર્ગત વડોદરાના પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઇ. એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે યોજાયેલી પદયાત્રા થકી એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના આદર્શો લોકો સુધી પહોંચાડાયા. છોટાઉદેપુરમાં યોજાયેલ...

નવેમ્બર 19, 2025 3:53 પી એમ(PM)

views 18

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે.

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કા હેઠળ 43 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે. આ તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરના પુનઃનિર્માણ, તટીય વિકાસ, વાહન રાખવા માટેની જગ્યાના પરિસરનો વિકાસ સહિતના વિકાસકાર્ય હાથ ધરાશે. યાત્રાધામના પ્રથમ તબક્કામાં 48 કરોડ રૂ...

નવેમ્બર 19, 2025 1:40 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ પુટ્ટપર્થી ખાતે સાંઈ બાબાની મહાસમાધિ ખાતે પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને ગહન આધ્યાત્મિક વા...

નવેમ્બર 19, 2025 1:37 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇમ્બતુરથી PM કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોનો 21મો હપ્તો જાહેર કરશે.

પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુરની યાત્રા કરશે અને દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી દેશભરના 9 કરોડ ખેડૂતોને ટેકો આપવા માટે 18 હજાર કરોડ રૂપિયાથી વધુની PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

નવેમ્બર 19, 2025 1:28 પી એમ(PM)

views 27

બિહારમાં, નીતિશકુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા.

બિહારમાં, નીતિશ કુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જ્યારે પટનામાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને વિજય કુમાર સિંહાને નાયબ વિધાનસભા નેતા તરીકે ચૂંટવા...

નવેમ્બર 19, 2025 1:26 પી એમ(PM)

views 26

આંધ્રપ્રદેશમાં, સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ જેટલા માઓવાદીઓ માર્યા ગયા

આંધ્રપ્રદેશમાં, આજે વહેલી સવારે રામપાચોડાવરમના એજન્સી ક્ષેત્રમાં ફરી એક ગોળીબાર થયો. વિજયવાડામાં મીડિયા સાથે વાત કરતા, એપી ઇન્ટેલિજન્સના એડિશનલ ડિરેક્ટર જનરલ મહેશ ચંદ્ર લડ્ડાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ થી સાત માઓવાદીઓ માર્યા ગયા છે. બાકીના માઓવ...

નવેમ્બર 19, 2025 1:42 પી એમ(PM)

views 22

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇદિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી, લોકસભાના સ્પિકર સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલી અર્પી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સ્વર્ગિય પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ...