નવેમ્બર 22, 2025 10:57 એ એમ (AM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ કરાવશે. આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે.વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન...

નવેમ્બર 22, 2025 10:20 એ એમ (AM)

views 37

ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા

ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘડવામાં આવેલા આ સંહિતા શ્રમ કાયદાના ઇતિહાસમાં સૌથી મોટો સુધારો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આ સંહિતા કામદારોને લઘુત...

નવેમ્બર 22, 2025 10:16 એ એમ (AM)

views 24

આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર – સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર છે.શ્રી સિંહે ગઈકાલે લખનઉમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ઇઝરાયલ-હમાસ અને યુક્...

નવેમ્બર 22, 2025 10:15 એ એમ (AM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. ત્રણ દિવસીય શિખર સંમેલનમાં શ્રી મોદી તમામ સત્રોમાં ભાગ લેશે અને ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરશે, જેમાં ગ્લોબલ સાઉથની ચિંતાઓ, ટકાઉ વિકાસ, આબોહવા કાર્યવાહી, ઊર્જા સંક્રમણ અને વૈશ્વિક વહી...

નવેમ્બર 22, 2025 10:13 એ એમ (AM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. નવ દિવસીય આ મહોત્સવનું આયોજન રાષ્ટ્રપતિ નિલયમ દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, કાપડ મંત્રાલય અને પર્યટન મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.આ મહોત્સવનો ઉદ્દેશ્ય ગુજરાત, મહારાષ...

નવેમ્બર 22, 2025 10:11 એ એમ (AM)

views 50

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટી ખાતે રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ઋષભ પંત ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે બીજી ટેસ્ટ રમશે નહીં. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 30 રનથી પ...

નવેમ્બર 21, 2025 8:06 પી એમ(PM)

views 32

કેન્દ્ર સરકારે આજે ચાર નવી શ્રમ સંહિતા લાગુ કરી – પ્રધાનમંત્રીએ આ નિર્ણયની પ્રશંસા કરી

કેન્દ્ર સરકારે આજે ચાર નવા શ્રમ સંહિતા અમલી કરવાની જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય દેશમાં હાલના દાયકાઓ જૂના શ્રમ કાયદાઓને સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નવા શ્રમ સંહિતા દેશના કાર્યબળ માટે વધુ સારા વેતન, સલામતી, સામાજિક ...

નવેમ્બર 21, 2025 8:01 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા છે. 2016 બાદ પ્રધાનમંત્રી મોદીની દક્ષિણ આફ્રિકાની આ ચોથી સત્તાવાર મુલાકાત છે. તેમના પ્રસ્થાન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમિટ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક હશે,...

નવેમ્બર 21, 2025 7:59 પી એમ(PM)

views 22

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા

પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટને કારણે એક ઇમારત અને આસપાસના માળખાં ધરાશાયી થયા હતા. ફૈસલાબાદ કમિશનર ઓફિસે અહેવાલ આપ્યો છે કે કાટમાળમાંથી તમામ 15 મૃતદેહો બહાર કા...

નવેમ્બર 21, 2025 7:57 પી એમ(PM)

views 21

ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને આયુષ શેટ્ટીને હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં, ભારતના લક્ષ્ય સેને આજે સિડનીમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં આયુષ શેટ્ટીને 23-21, 21-11 થી હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. લક્ષ્ય આવતીકાલે સેમિફાઇનલ મેચમાં તાઇવાનના ખેલાડી ટીસી ચૌ સામે ટકરાશે. જોકે, સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષોની ડબ...