નવેમ્બર 23, 2025 8:37 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 જોહાનિસબર્ગ શિખર સંમેલનથી અલગ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર, મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ...

નવેમ્બર 23, 2025 8:36 એ એમ (AM)

views 16

ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ઓસ્ટ્રેલિયા-કેનેડા-ભારત ટેકનોલોજી અને નવીનતા ભાગીદારીની જાહેરાત કરી

ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ઓસ્ટ્રેલિયા-કેનેડા-ભારત ટેકનોલોજી અને નવીનતા (ACITI) ભાગીદારીની જાહેરાત કરી છે, જે ઉભરતી ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે એક નવી ત્રિપક્ષીય રચના છે. ગઈકાલે જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ અને કેનેડાના...

નવેમ્બર 23, 2025 8:35 એ એમ (AM)

views 38

દક્ષિણ આફ્રિકા આજે બીજી અને અંતિમ ટેસ્ટમાં છ વિકેટ ૨૪૭ રનથી પોતાનો પ્રથમ દાવ ફરી શરૂ કરશે

ક્રિકેટમાં, આજે દક્ષિણ આફ્રિકા બીજી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત સામે છ વિકેટે ૨૪૭ રનથી પોતાનો પ્રથમ દાવ ફરી શરૂ કરશે. આ મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ગઈકાલે યજમાન ટીમ તરફથી કુલદીપ યાદવે ત્રણ, જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દિવસે એક-એક વિકેટ ઝડપી હતી. વિકેટકી...

નવેમ્બર 23, 2025 8:30 એ એમ (AM)

views 42

રાજ્યમાં આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે.

રાજ્યના ખેડૂતો પાસેથી આવતીકાલથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું આવતીકાલથી 31 જાન્યુઆરી 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાજરી માટે 150, જ...

નવેમ્બર 23, 2025 8:29 એ એમ (AM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગીત કળાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું – ગઇકાલે વડનગરથી તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વડનગરથી તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંગીત કળાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. મધ્યપ્રદેશના ગાયિકા કલાપિની કોમકલીને તાનારીરી સંગીત સન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો.આ અંગે તેમણે આ મુજબ પ્રતિભાવ આપ્યો. ઉલ્...

નવેમ્બર 23, 2025 8:29 એ એમ (AM)

views 27

દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસ અંતર્ગત અમદાવાદ પોલીસે દાણીલીમડામાં 88 શંકાસ્પદોના ઘર પર દરોડા આપ્યા

દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ ગુજરાત પોલીસ હાઇ એલર્ટ પર છે. અમદાવાદના દાણીલીમડામાં નાયબ પોલીસ કમિશનર ઝોન-6 ની ખાસ ટીમે સ્થાનિક પોલીસ અને ડોગ સ્કવોડ સાથે મળીને 88 શંકાસ્પદોના ઘર પર દરોડા આપ્યા છે અને દાણીલીમડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર પરિમલ દેસાઇએ કહ્યુ હતું કે છે વરિષ્ઠ અધિકારીઓ સહિતની સેક્ટર-6 ની એક ખાસ...

નવેમ્બર 23, 2025 8:28 એ એમ (AM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 679 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની એક દિવસની મુલાકાતે છે શ્રી પટેલ ના હસ્તે 679 કરોડ ના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરાશે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે મુખ્યમંત્રીના હસ્તે એસ્લો સર્કલ પાસે ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા નું અનાવરણ કરાશે.ગાંધીધામમાં મહાનગર પાલિકાન...

નવેમ્બર 22, 2025 7:47 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસના માપદંડો પર ઊંડાણપૂર્વક પુનર્વિચાર કરવા હાકલ કરી છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓની સમિટના પ્રથમ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે G20 એ વૈશ્વિક નાણાં અને વિકાસને આકાર આપ્યો છે, પરંતુ વર્તમાન મોડેલે મોટી વસ્તીને સંસાધનોથી વંચિત રાખી છે. તેમણે...

નવેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)

views 14

તેલંગાણામાં પ્રતિબંધિત – માઓવાદી જૂથના 37 સભ્યોએ આત્મસમર્પણ કર્યું.

તેલંગાણામાં પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદી જૂથના 37 સભ્યોએ આજે હૈદરાબાદમાં આત્મસમર્પણ કર્યું. તેમાં ત્રણ વરિષ્ઠ રાજ્ય સમિતિના સભ્યો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. માઓવાદીઓએ તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક બી. શિવધર રેડ્ડી સમક્ષ પોતાના શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું. પોલીસ મહાનિર્દેશકે પત્રકારોને જણાવ્યું હત...

નવેમ્બર 22, 2025 7:45 પી એમ(PM)

views 18

કેન્દ્ર સરકારે ચાર નવી શ્રમસંહિતાનો અમલ લાગુ કરતાં ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ શ્રમ સંહિતાની પ્રશંસા કરી

કેન્દ્ર સરકારે ગઈકાલે ચાર નવી શ્રમસંહિતાનો અમલ લાગુ કરતાં ઉદ્યોગ જગતના વિવિધ પ્રતિનિધિઓએ શ્રમ સંહિતાની પ્રશંસા કરી છે અને કહ્યું કે તે અર્થતંત્ર માટે જરૂરી છે. ભારતીય મજૂર સંઘે ચાર નવા શ્રમ સંહિતા અમલમાં મૂકવાનું સ્વાગત કર્યું. મજૂર સંઘના રાષ્ટ્રીય સચિવ ગિરીશ આર્યએ જણાવ્યું કે, આ સ્વતંત્રતા પછી કામદ...