જાન્યુઆરી 4, 2025 3:07 પી એમ(PM)
11
દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલ્ટી જતાં 21 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા
દ્વારકા કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલ્ટી જતાં 21 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તમાંથી વધુ ઇજાગ્રસ્ત સાત જેટલા મુસાફરોને સારવાર અર્થે ખંભાળીયા ખસેડવામાં આવ્યા હતા. આ ખાનગી બસમાં 56 લોકો હતા જેઓ અમદાવાદના રખિયાલના સ્થાનિકો હતા જેઓ દ્વારકા દર્શને આવતા હતા ત્યારે અચાનક વળાંક પર ડ્રાઈવર એ સ્...