જાન્યુઆરી 7, 2025 7:25 પી એમ(PM)
19
રાજ્યમાં “નમોશ્રી” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર સગર્ભા અને ધાત્રિ માતાઓને 71 કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધા જ તેમના બૅન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે
રાજ્યમાં “નમોશ્રી” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર સગર્ભા અને ધાત્રિ માતાઓને 71 કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધા જ તેમના બૅન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, એપ્રિલ 2024થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત સૌથી વધુ લાભ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાને ...