જાન્યુઆરી 11, 2025 7:52 પી એમ(PM)

views 12

જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ખાતે હવામાન વિભાગનું પ્રાદેશિક કેન્દ્ર શરૂ કરાશે

જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ખાતે હવામાન વિભાગનું પ્રાદેશિક કેન્દ્ર શરૂ કરાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે આકાશવાણીના જમ્મુના સંવાદદાતા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હવામાન વિભાગનું કેન્દ્ર શરૂ થતાં આ ક્ષેત્રે હવામાન અંગેની આગાહીઓ તેમજ સંભવિત કુદરતી આપત્તિ સામે સજ્જ થવા...

જાન્યુઆરી 11, 2025 7:50 પી એમ(PM)

views 16

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે

દેશનો આર્થિક વિકાસ દર વર્ષ 2025ના છેલ્લા છ માસમાં વધીને 6.7 ટકા થવાની સંભાવના છે. જો કે આ હેતુથી વાજબી ભાવે આવાસ માટે તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ ઉપર ધ્યાન આપવું પડશે. એચડીએફસીના ભૂતપૂર્વ અધ્યક્ષ દિપક પારેખે UAE ની વેપાર અને વ્યવસાયિક પરિષદ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું....

જાન્યુઆરી 11, 2025 7:48 પી એમ(PM)

views 6

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ કરશે

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ અને સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યુવા અગ્રણી સંવાદને દેશના સર્વાંગી વિકાસના પ્રવાસમાં યુવાનોને જોડવાની આગવી પહેલ તરીકે ઓળખાવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ત્રણ હજારથી વધુ યુવા...

જાન્યુઆરી 11, 2025 7:46 પી એમ(PM)

views 4

દેશમાં છેલ્લા દસ વર્ષમાં કેફી પદાર્થો જપ્ત કરવાના પ્રમાણમાં 7 ગણો વધારો થયો છે, અને આ સમયગાળામાં 56 હજાર 800 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો છે

દેશમાં છેલ્લા દસ વર્ષમાં કેફી પદાર્થો જપ્ત કરવાના પ્રમાણમાં 7 ગણો વધારો થયો છે, અને આ સમયગાળામાં 56 હજાર 800 કરોડ રૂપિયાના કેફી પદાર્થનો નાશ કરાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં યોજાયેલી કેફી પદાર્થોની હેરફેર નાથવા અંગેની રાષ્ટ્રીય સલામતી પરિષદના અધ્યક્ષપદેથી આ મુજબ જણાવ્યું હતું. ત...

જાન્યુઆરી 11, 2025 7:44 પી એમ(PM)

views 10

ગુજરાતની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી અમદાવાદમાં શાનદાર પ્રારંભ

ગુજરાતની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો આજથી અમદાવાદમાં શાનદાર પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવનો આરંભ કરાવતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવને વૈશ્વિક ઓળખ મળી છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળૂભાઈ બેરાએ કહ્યું હતુ કે, 12...

જાન્યુઆરી 11, 2025 7:41 પી એમ(PM)

views 13

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઓપીના ભીલાર આગામી તારીખ 13થી 19 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં આયોજીત, ખો-ખો વર્લ્ડકપ ટુર્નામેન્ટમા ભાગ લેશે. ઓપીના ભીલારે રાજ્યકક્ષાની 4 સ્પર્ધાઓમા સુવર્ણચંદ્રક તેમજ રાષ્ટ્રીયકક્ષાની...

જાન્યુઆરી 11, 2025 7:39 પી એમ(PM)

views 8

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ અને સંબોધન કરશે

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ અને સંબોધન કરશે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યુવા અગ્રણી સંવાદને દેશના સર્વાંગી વિકાસના પ્રવાસમાં યુવાનોને જોડવાની આગવી પહેલ તરીકે ઓળખાવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ત્રણ હજારથી વધુ યુવા...

જાન્યુઆરી 11, 2025 7:38 પી એમ(PM)

views 12

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

નવસારી જિલ્લાના સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયુષ મેળામાં રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળો તથા આયુર્વેદિક, હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન પણ યોજાયું હતું.

જાન્યુઆરી 11, 2025 7:37 પી એમ(PM)

views 12

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેકશન ઓફિસરને ફોર્મ-7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે એમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ...

જાન્યુઆરી 11, 2025 7:36 પી એમ(PM)

views 12

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક છુટા-છવાયા હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી 24 કલાક છુટા-છવાયા હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પવનની ગતિ પણ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને પવનની દિશા ઉત્તર તથા ઉત્તર-પૂર્વ તરફની રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન એકથી બ...