જાન્યુઆરી 15, 2025 7:06 પી એમ(PM)
11
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે, ભારતીય સેના તેની હિંમત, બહાદુરી, બલિદાન અને વ્યાવસાયિકતા માટે જાણીતી છે. શ્રી સિંહે કુદરતી આફતો દરમિયાન રાષ્ટ્રનું રક્ષણ કરવા અને નાગરિકોને મદદ કરવા માટે ભારતીય સ...