જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)
16
જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે.
જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે. આ મંડપ ગંગા નદીના સંરક્ષણ અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનું એક અનોખું માધ્યમ બની ગયું છે. અત્યાધુનિક ટેકનોલોજી, સર્જનાત્મક પ્રદર્શનો અને માહિતીપ્રદ જાગૃતિ સાથે, આ પેવેલિયન તમામ વ...