ડિસેમ્બર 29, 2025 10:15 એ એમ (AM)

views 6

ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે : અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા વ્યાપાર સંમેલનને સંબોધતા શ્રી શાહે આ પ્રમાણે જણાવ્યું હતું. શ્રી શાહે અમદાવાદના મનિુપરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત...

ડિસેમ્બર 29, 2025 10:15 એ એમ (AM)

views 18

31મી ડિસેમ્બર અગાઉ અરવલ્લી જીલ્લાની બોર્ડર પર પોલીસ ખડેપગે

એકત્રીસમી ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ બની છે. અરવલ્લી જિલ્લા સહિત રાજ્યમાં પ્રોહીબિશન સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે.અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાનની 10 જેટલી આંતરરાજ્ય બોર્ડર અને 48 નાકા પોઇન્ટ ઉભા કરાયા છે, જ્યાં પોલીસની તમામ ટિમ બ્રેથ એનેલાઈઝર સાથે વાહન ચેકીં...

ડિસેમ્બર 29, 2025 10:14 એ એમ (AM)

views 10

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં 54 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું.અધ્યક્ષના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ ૫૪ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે જિલ્લાના ગ્રામ્ય ...

ડિસેમ્બર 29, 2025 10:13 એ એમ (AM)

views 15

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં મુખ્યમંત્રીએ સરદાર પટેલને રાષ્ટ્રસેવાના પ્રેરણા-પુરુષ લેખાવ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, પરંતુ સમાજસેવાથી રાષ્ટ્રસેવાની દિશા આપનારા પ્રેરણા-પુરુષ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે, ગૌરક્...

ડિસેમ્બર 29, 2025 10:13 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રીના જીવનચરિત્ર પર આધારિત ‘નમોત્સવ’ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતના આત્મવિશ્વાસની યાત્રા રૂપ ગણાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, નમોત્સવ એક વ્યક્તિની નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે.શ્રી શાહે, અમદાવાદના મણિપુર ખાતે આયોજિત નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યુ હતું.અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા પ્રધાનમંત્ર...

ડિસેમ્બર 29, 2025 10:12 એ એમ (AM)

views 10

રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાયમાં પ્રોત્સાહન આપવા હાકલ કરી : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક સેવાઓનું કેન્દ્ર હાકલ કરી છે. નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય...

ડિસેમ્બર 28, 2025 7:57 પી એમ(PM)

views 6

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યુ, વર્ષ 2025 એ દરેક ભારતીયને ગર્વ કરાવવા માટે ઘણી ક્ષણો આપી છે...

ડિસેમ્બર 28, 2025 7:55 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્ણાટકના કારવાર નૌકાદળ મથક ખાતે સબમરીન પર સવારી કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કર્ણાટકના કારવાર નૌકાદળ મથક પર સબમરીન પર સવારી કરી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ સાથે કલવરી ક્લાસ સબમરીન, INS વાઘશીર પર સવારી કરી. રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર પણ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલી વાર કલવરી ક્લાસ સબમરીન પર સવારી કરી હતી. ડ...

ડિસેમ્બર 28, 2025 7:54 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે શાંતિ ખરડાને નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા વિજ્ઞાન સુધારાઓમાંનો એક ગણાવ્યો

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે શાંતિ બિલને નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા વિજ્ઞાન સુધારાઓમાંનો એક ગણાવ્યો છે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે, ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતા 2014 માં લગભગ 4.4 ગીગા વોટથી બમણી થઈને આજે લગભગ 8.7 ગીગા વોટ થઈ ગઈ છે. મં...

ડિસેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

views 7

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસના લીધે વિમાન અને રેલ સેવાઓ ખોરવાઈ

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં આજે સવારે વિમાન અને રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, કારણ કે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો હતો અને સામાન્ય અવરજવર પર અસર પડી હતી. ભારતીય હવામાન વિભાગએ સમગ્ર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર જેવી સ્થિતિની ચેતવણી આપી છે. રેલ્વે અધિકારી...