જાન્યુઆરી 28, 2025 7:36 પી એમ(PM)

views 18

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં મગફળીની 6 હજાર 700 કરોડ રૂપિયાની વિક્રમજનક ખરીદી કરી

રાજ્યભરમાં હાલમાં મગફળી અને સોયાબિન સહિતના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે.તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 6 હજાર 700 કરોડ રૂપિયાની કિંમતની 10 લાખ મેટ્રિક ટન મગફળીની વિક્રમજનક ખરીદી કરવામાં આવી છે. જ્યારે 252 કરોડ રૂપિયાની કિમતની 51 હજાર 400 મેટ્રિક ટનથી વધુ સોયાબિનની ખરીદી થઈ છે....

જાન્યુઆરી 28, 2025 3:07 પી એમ(PM)

views 14

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે.આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે.શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે.બંને ટીમે ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી.ભારતે ઇજાગ્ર...

જાન્યુઆરી 28, 2025 3:05 પી એમ(PM)

views 25

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.”

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.” ગાંધીનગરમાં આવેલી NFSU- રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં યોજાયેલા બ્રિક્સ યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ પ્રિ-કન્સલ્ટેશન કાર્યક્રમમાં રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. ...

જાન્યુઆરી 28, 2025 3:03 પી એમ(PM)

views 12

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટીના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા રાજ્યપાલ અને GTUના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભૂતકાળમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગુજરાત ટેક્નોલૉજિકલ યુનિવર્સિટી- GTUના 14મા વાર્ષિક પદવીદાન સમારોહમાં સંબોધતા રાજ્યપાલ અને GTUના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભૂતકાળમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. માનવીય મૂલ્યોને જીવનના સુખનો આધાર ગણાવતા તેમણે કહ્યું, “સત્ય અને અહિંસાથી આપણે ઉત્તમ સમ...

જાન્યુઆરી 28, 2025 1:58 પી એમ(PM)

views 10

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી-20મેચ રાજકોટમાં રમાશે

મલેશીયાના કુઆલાલંપુરમાં રમાઈ રહેલી અંડર-19 મહિલા વિશ્વકપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર સિક્સની અંતિમ મેચમાં ભારતીય ટીમનો સામનો સ્કોટલેન્ડ સામે થઈ રહ્યો છે.સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ભારત તરફથી ગોંગાડી ત્રિશા અને જી.કમાલિનીએ ઝડપી શરૂઆત અપાવી છે.છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 20 ઓ...

જાન્યુઆરી 28, 2025 1:53 પી એમ(PM)

views 13

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા, યમુનાના પાણીના મુદ્દા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.ભાજપે આપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં આવતા યમુનાના પાણીને ઝેરી બનાવી રહી છે.ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે,...

જાન્યુઆરી 28, 2025 1:49 પી એમ(PM)

views 13

પ્રયાગરાજમાં મૌની અમાવાસ્યાને ધ્યાને લઇને શ્રધ્ધાળુઓની સલામતીની સાત સ્તરીય વ્યવસ્થા કરાઇ

ઉત્તરપ્રદેશ સરકારે આવતીકાલે મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. સરકારે સાત-સ્તરીય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે.અમારા પ્રતિનીધિના અહેવાલ મુજબ મહાકુંભ વિસ્તારને NO-VIP ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે....

જાન્યુઆરી 28, 2025 1:47 પી એમ(PM)

views 18

‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નુ ભુવનેશ્વરથી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંશોધન અને નવિનીકરણ ઉપર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઇન-ઓડિશાકોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કર્યું છે.મોદીએ સંશોધન અને નવીનીકરણ પર ભાર મૂક્યો.ઓડિશા રાજ્ય વિષે બોલતા તેઓએ આ મુજબ જણાવ્યું.(બાઇટ – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - ODISHA) ‘ઉત્કર્ષ ઓડિશા’, ઓડિશા રાજ્યને પૂર્વોદય દૂરદેશીપણાના મુખ્ય કેન્દ્ર...

જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM)

views 9

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ આરોગ્ય સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ આરોગ્ય સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેકટરે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરી. આ ઉપરાંત ઉમદા કામગીરી કરનાર આરોગ્ય વિભાગના 25 ડોક્ટર્સ, અધિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કર્યા. ઉપરાંત જ...

જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM)

views 21

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં સેવાભાવી તબીબો નટુભાઈ રાજપરા તથા છોટાલાલ વર્મા, રચનાત્મક કાર્...