ફેબ્રુવારી 4, 2025 2:25 પી એમ(PM)

views 7

કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંશાધન મંત્રી બાન્દેર બિન ઈબ્રાહિમ અલખોરાયફ સાથે વ્યૂહાત્મક બેઠક કરશે

કેન્દ્રીય કોલસા અને ખાણખનીજ મંત્રી જી. કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંશાધન મંત્રી બાન્દેર બિન ઈબ્રાહિમ અલખોરાયફ સાથે વ્યૂહાત્મક બેઠક કરશે. ઉચ્ચસ્તરની ચર્ચામાં બંને દેશ વચ્ચે ખનીજ ક્ષેત્રમાં સહકાર વધારવા તેમજ રોકાણ માટેની તક શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેન્દ્રીય મંત્ર...

ફેબ્રુવારી 4, 2025 2:17 પી એમ(PM)

views 8

શાંઘાઈ સહકાર સંગઠન- SCOના મહાસચિવ નૂરલાન યેરમેકબાયેવ આજથી ચાર દિવસ ભારત પ્રવાસ નિમિત્તે નવી દિલ્હી પહોંચ્યા છે

શાંઘાઈ સહકાર સંગઠન- SCOના મહાસચિવ નૂરલાન યેરમેકબાયેવ આજથી ચાર દિવસ ભારત પ્રવાસ નિમિત્તે નવી દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે, તેમનો આ પ્રવાસ પ્રાદેશિક સહયોગ અને વેપાર તેમજ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છ...

ફેબ્રુવારી 4, 2025 2:15 પી એમ(PM)

views 8

ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. તેમણે ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી

ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. તેમણે ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી. શ્રી વાંગચુક અક્ષયવટ અને બડે હનુમાન મંદિરના પણ દર્શન કરશે. દરમિયાન તેઓ ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનિકના માધ્યમથી મહાકુંભના ઊંડાણનું પણ અન્વેષણ કરશે. આ પ્રસંગે ઉત્ત...

ફેબ્રુવારી 4, 2025 2:14 પી એમ(PM)

views 14

અંદાજપત્રમાં વર્ષ 2025-26 માટે કાપડ મંત્રાલય માટે રૂ. પાંચ હજાર 272 કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે 2024-25 ના બજેટ અંદાજ કરતા 19 ટકાનો વધારો છે

કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા પહેલી ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં વર્ષ 2025-26 માટે કાપડ મંત્રાલય માટે રૂ. પાંચ હજાર 272 કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. જે 2024-25 ના બજેટ અંદાજ કરતા 19 ટકાનો વધારો છે. સ્થિર કપાસની ઉત્પાદકતાના પડકારોને પહોં...

ફેબ્રુવારી 4, 2025 2:10 પી એમ(PM)

views 7

સરકારે આજે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે

સરકારે આજે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 2019થી, સરકારે ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકા વધુ નફો રાખીને MSP દર નક્કી કર્યા છે. મંત્રીએ કહ્ય...

ફેબ્રુવારી 4, 2025 2:08 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો લોકસભામાં જવાબ આપશે. ગઈકાલે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. શ્રી મોદી સાંજે 5 વાગ્યે ગૃહમાં જવાબ આપે તેવી અપેક્ષ...

ફેબ્રુવારી 4, 2025 2:05 પી એમ(PM)

views 15

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે સરકારે પાંચ સભ્યોની કમિટીની રચના કરી

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ સમાન નાગરીક સંહિતાના અમલની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ 45 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને રજૂ કરશે. વિવિધ સમાજના અગ્રણીઓ ધાર્મિક અગ્રણીના અભિપ્રાય એકત્ર...

ફેબ્રુવારી 4, 2025 1:59 પી એમ(PM)

views 11

અમેરિકામાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક મળશે

અમેરિકામાં, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇસરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ આજે વોશિંગ્ટનમાં મળશે. આ વાટાઘાટો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામને લંબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, બંને પક્ષે બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયા વચ્ચે બંને નેતાઓ ઇઝરાયલ-સાઉદી અરેબિયાના સંભવિત સંબંધો અને ઈરાનના પ...

ફેબ્રુવારી 4, 2025 9:36 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે જમ્મુ-કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે. દરમિયાન અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, ગૃહ સચિવ ગોવિંદ મોહન, જાસૂસી સંસ્થા તેમજ રૉ જેવી સંસ્થાઓના વડા પણ ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 4, 2025 9:35 એ એમ (AM)

views 15

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 13 હજાર 955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ગઈકાલે માધ્યમો સાથેના સંવાદમાં શ્રી વૈષ્ણવે કહ્યું, રેલવેએ પશ્ચિમ બંગાળમાં ...