ફેબ્રુવારી 4, 2025 7:24 પી એમ(PM)
8
ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે ગ્રામજનોને નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ
ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે ગ્રામજનોને નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ. આરોગ્ય વિભાગ દ્વારા નવી માતા અને 5 વર્ષથી નાના બાળકોના આરોગ્ય અંગે ચલાવાતી ખાસ ઝુંબેશ “સાંસ” અંતર્ગત યોજાયેલ આ નાટકમાં અભિનય દ્વારા WHO ના આરોગ્યના સાત સૂત્રો અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, વિગેરે વિષય પર પ...