હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા છે. આવા કેસને પહોંચી વળવા મોટા ભાગના જિલ્લાઓમાં 838 રોડ એમ્બ્યુલન્સ, બે બોટ એમ્બ્યુલન્સ અને એક 108 ઇમરજન્સીની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું 108 ઇમરજન્સીના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 12, 2025 6:22 પી એમ(PM) | હોળી
હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા
