ઓગસ્ટ 18, 2025 8:05 એ એમ (AM)

printer

હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં અતિવૃષ્ટિને કારણે પંજાબની નદીઓના જળ સ્તરમાં વધારો.

હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં વાદળ ફાટવા અને સતત વરસાદને કારણે પંજાબની નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે. ખાસ કરીને રાવી અને બિયાસ નદીઓના પાણીના સ્તરમાં ઘણો વધારો થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.