જાન્યુઆરી 27, 2025 9:50 એ એમ (AM)

printer

હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું

હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું. તેમણે આસપાસના પરિસરને નિહાળીને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું.. શ્રી ખાને પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.