હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 8, 2025 3:26 પી એમ(PM)
હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી
