હમાસ દ્વારા બંધક બનાવાયેલા ચાર ઇઝરાયેલીઓના મૃતદેહો, આજે ઇઝરાયેલને સોંપ્યા. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે નશ્વર અવશેષોની હવે ઔપચારિક રીતે ઓળખ કરવાની જરૂર છે. ગયા મહિનાની 19મી તારીખે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયો ત્યારથી મુક્ત કરાયેલા બંધકોની સંખ્યા 28 પર પહોંચી ગઈ છે. યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કામાં, ઇઝરાયેલે બંધક બનાવેલા લગભગ 2 હજાર પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ગાઝામાં કુલ 33 બંધકોને મુક્ત કરાશે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:58 પી એમ(PM) | હમાસ
હમાસ દ્વારા બંધક બનાવાયેલા ચાર ઇઝરાયેલીઓના મૃતદેહો, આજે ઇઝરાયેલને સોંપ્યા.
