રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 79-મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવણીના તમામ રાષ્ટ્રીય નૅટવર્ક પર પ્રસારિત કરાશે. આકાશવાણીના પ્રાદેશિક નૅટવર્ક પર રાત્રે સાડા નવ વાગ્યે પ્રાદેશિક ભાષાઓમાં તેમના સંબોધનનું પ્રસારણ કરાશે.
દૂરદર્શનની તમામ ચૅનલ પર પણ હિન્દી અને પછી અંગ્રેજી ભાષામાં રાષ્ટ્રપતિશ્રીના સંબોધનનું પ્રસારણ કરાશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચૅનલ્સ દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું પ્રસારણ કરાશે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 3:15 પી એમ(PM)
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધન કરશે.
