સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો આજથી આરંભ થઈ રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. વધુ માહિતી આપી રહ્યા છે, અમારાં ગીર સોમનાથના પ્રતિનિધિ,રાજેશ ભજગોતર…(બાઇટ: રાજેશ ભજગોતર, PTC) નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળામાં ચાર રાજ્યોના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓ જોડાશે.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 8:16 પી એમ(PM) | સોમનાથ મહોત્સવ
આજથી મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહોત્સવનો આરંભ
