ફેબ્રુવારી 28, 2025 7:06 પી એમ(PM)

printer

સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે

સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળથી કોડિનાર તરફ જતાં રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક આવેલી સરકારી જમીન રાજ્ય માર્ગ અને પરિવહન નિગમને ફાળવાશે. આ પ્રસ્તાવિત બસ મથકની જગ્યા સોમનાથ રેલવે મથકની બાજુમાં જ શંખ સર્કલ પાસે હશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.