સૈફ અલી ખાન હુમલા કેસમાં, બાંદ્રા મેજિસ્ટ્રેટ અદાલતે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામશહેઝાદને 29 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. અદાલતે અવલોકન કર્યું કેઆ કેસમાં અન્ય પરિણામી પાસાઓની તપાસ કરવી જરૂરી છે. અદાલતે ઉમેર્યું કે આરોપીની નિર્દોષતા ચકાસવા માટે પણ આવી તપાસ જરૂરી છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 6:47 પી એમ(PM) | સૈફ અલી ખાન
સૈફ અલી ખાન હુમલા કેસમાં, બાંદ્રા મેજિસ્ટ્રેટ અદાલતે આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામશહેઝાદને 29 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
