ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 16, 2024 7:40 પી એમ(PM)

printer

સુવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રેઅમેરિકામાં નિધન થયું છે

સુવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રેઅમેરિકામાં નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેમના પરિવારજનોના સૂત્રોના જણાવ્યામુજબ, સ્વર્ગસ્થ ઝાકીર હૂસૈનમધુપ્રમેહ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા. આ અગાઉ તેમને સાન ફ્રાન્સિસ્કૉની એકહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઝાકીર હૂસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો.છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે પાંચ ગ્રૅમી પુરસ્કારજીત્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાકીર હુસૈનનાં નિધન પર શોક વ્યક્તકર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ