માર્ચ 23, 2025 7:27 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબૂમાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબૂમાં આવી. ગઈકાલે બપોરે પેપર મિલમાં આગ લગતા નગરપાલિકાના અગ્નિશમન દળની ટીમ પહોંચી હતી છતાં આગ કાબૂમાં ન આવતા અમદાવાદ અગ્નિશમન દળ તેમજ ભારતીય સેનાના જવાનોની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈએ જાનહાનિ થઈ ન હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.