ઓગસ્ટ 27, 2025 2:59 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મેળાનો આજે બીજો દિવસ…

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મેળાનો આજે બીજો દિવસ છે. ઝાલાવાડની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાતા આ મેળાની શોભા વધારતી ઝાલાવાડની રંગબેરંગી છત્રીઓએ માત્ર દર્શકોનું ધ્યાન ખેંચ્યું નથી, પરંતુ અંગદાન જેવા સામાજિક કાર્યના સંદેશને પણ લોકો સુધી પહોંચાડ્યો છે. સાંભળીએ એક અહેવાલ..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.