ઓગસ્ટ 19, 2025 3:15 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરમાં વન વિભાગે જંગલમાં 12 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર ગેરકાયદે દબાણ હટાવ્યું

સુરેન્દ્રનગરમાં વન વિભાગે જંગલમાં 12 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર ગેરકાયદે દબાણ હટાવ્યું છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, થાનગઢના જામવાડી ગામમાં 11 હૅક્ટર વિસ્તારમાં ગેરકાયદે મોટી હૉટેલ, સાત દુકાન, એક રહેણાંક મકાન અને પાર્કિંગનું બાંધકામ કરાયું હતું. વન વિભાગ, મહેસુલ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટુકડીએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.