સપ્ટેમ્બર 4, 2024 7:57 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

સુરેન્દ્રનગરમાં પર્યુષણ પર્વના પાંચમાં દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી..જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.