માર્ચ 24, 2025 3:30 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વખારમાંથી પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો

સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વખારમાંથી પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો છે. વઢવાણના ગેબનશાપીર વિસ્તારના વખારમાંથી જ્વલનશીલ પ્રવાહીનો 61 હજાર લિટર જથ્થો મળી આવ્યો હતો

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.