ઓક્ટોબર 19, 2024 3:04 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં શેખપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં શેખપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આસપાસના 12 જેટલા ગામના નાગરિકોએ તેરસો જેટલા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું, તેમજ 120 લોકોની ઓરગ્ય તપાસ કરાઈ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.