ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 5, 2025 10:03 એ એમ (AM)

printer

સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે

સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, વર્ષ 2017માં નાનપુરા ટીમલિયાવાડ ખાતે એક ઉપાશ્રયમાં વડોદરાનાં શ્રાવિકા સાથે દુષ્કર્મ થયું હતું. આ મામલે એક મુનિ પર આક્ષેપ કરાતા અઠવાલાઈન્સ પોલીસે મુનિની ધરપકડ કરી હતી. આજે અદાલતમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે.