સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે. આ બસ સપ્તાહમાં સાતેય દિવસ દોડશે. આ બસદરરોજ સાંજે પાંચ કલાકે સિદ્ધપુરથી ઉપડી પાટણ, હારીજ,સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢઅને વેરાવળ થઈને સવારે 6 કલાકે સોમનાથ પહોંચશે. વળતામાં આ બસસોમનાથથી સાંજે સાત કલાકે બીજા દિવસે સવારે આઠ કલાકે સિધ્ધપુર પરત ફરશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 7:15 પી એમ(PM)
સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે
