સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીએ કિંમતો ઉપર અંકુશ રાખવા માટે ઘઉં અને મગ સહિત સાત કૃષિ પેદાશોમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પરનો પ્રતિબંધ જાન્યુઆરી 2025 સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધ બિન-બાસમતી ડાંગર, ચણા, પામ તેલ, સરસવના બીજ અને સોયાબીનના ડેરિવેટિવ્ઝ પર પણ લાગુ થશે. તેનો હેતુ શેરબજારમાં વધુ પડતી અટકળો અને અસ્થિરતાને રોકવાનો છે, કારણ કે આ ખાદ્યપદાર્થોના ભાવ અને ફુગાવા પર નોંધપાત્ર અસર કરે છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 1:45 પી એમ(PM) | સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીએ કિંમતો ઉપર અંકુશ રાખવા માટે ઘઉં અને મગ સહિત સાત કૃષિ પેદાશોમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પરનો પ્રતિબંધ જાન્યુઆરી 2025 સુધી લંબાવ્યો છે
