સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિનું પોતાના ઘરનું સ્વપ્ન હોય છે, પોતાના ઘરમાં દરેક તહેવારની ઉજવણી એ કોઈપણ પરિવાર માટે વિશિષ્ટ ઉજવણી બની જાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલી આ ટાઉનશીપમાં હજારો લોકો ફર્નિચર, વીજળી સહિતની વિશેષ વ્યવસ્થાઓ સાથે પોતાના ઘરના ઘરમાં દિવાળી ઉજવી રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 31, 2024 8:04 પી એમ(PM) | ભાનુબેન બાબરીયા
સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી
