સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ 80 ટકા પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે. આ ટ્રેનના કારણે યાત્રાધામ અંબાજીના દર્શન કરવા સરળ બનશે. હિંમતનગરથી અમદાવાદ અને ડુંગરપુર ઉદેપુર સુધીની નવી ટ્રેન શરૂ થતાં ભક્તો શામળાજી પણ સરળતાથી પહોંચી શકશે
Site Admin | માર્ચ 31, 2025 10:15 એ એમ (AM)
સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે
