ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 10, 2025 2:57 પી એમ(PM)

printer

સહકાર રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા.

સહકાર રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. ત્યારબાદ બનાસકાંઠાના ચડોતરમાં ભાજપ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ કહ્યું, બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતોએ આજે જિલ્લાની તમામ વસ્તુઓને દેશ અને વિદેશ સુધી પહોંચાડી છે. હાલ ભારતને વિશ્વનું ચોથા ક્રમાંકનું અર્થતંત્ર બનાવવામાં પશુપાલકોનો સિંહફાળો છે.