સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો હેતુ હલકી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે નવો કાયદો માહિતી મેળવવામાં પણ મદદ કરશે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 7:57 પી એમ(PM)
સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે.