સરકારે ઓપરેશન સિંદૂર સહિત વિવિધ કામગીરી દરમિયાન અદમ્ય હિંમત બદલ સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર પ્રશસ્તિપત્રો આપવા માટે એક જાહેરનામું બહાર પાડયુ છે. જાહેરનામામાં સમાવિષ્ટ પ્રશસ્તિપત્રો વાયુસેના અને સેનાના કર્મચારીઓ માટે છે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM)
સરકારે સાહસિક કાર્યો માટે સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું