ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2025 7:32 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના બે અદ્યતન જહાજ, INS ઉદયગિરિ અને INS હિમગિરિને કાર્યરત કર્યા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડ ખાતે ભારતીય નૌકાદળના બે અદ્યતન જહાજ, INS ઉદયગિરિ અને INS હિમગિરિને કાર્યરત કર્યા. આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તે કેન્દ્ર સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલની સફળતા દર્શાવે છે.

આ પ્રથમવાર છે કે દેશના બે પ્રતિષ્ઠિત શિપયાર્ડ્સમાંથી બે મુખ્ય સપાટી લડાયક જહાજો એક જ સમયે કાર્યરત થયા છે, જે દેશના ઝડપી નૌકાદળ આધુનિકીકરણ અને બહુવિધ શિપયાર્ડ્સમાંથી અત્યાધુનિક યુદ્ધ જહાજો પહોંચાડવાની ક્ષમતા પર ભાર મૂકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.