સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારતીય સેના માટે અપાચે હૅલિકૉપ્ટર્સના પહેલા જથ્થાના આગમનથી દેશની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત થશે. તેમણે કહ્યું, આ અદ્યતન હૅલિકૉપ્ટર સેના ઉડ્ડયન પાંખની, ખાસ કરીને પડકારજનક વિસ્તારોમાં કાર્યકારી ક્ષમતામાં વધારો કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવનારું આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.
Site Admin | જુલાઇ 22, 2025 7:54 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું, અપાચે હૅલિકૉપ્ટર્સથી દેશની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત થશે.
