સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોનાં જીડીપી કરતાં વધુ છે. શ્રી સિંહે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું.
આ ત્રણ દિવસીય પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ (DAD) દ્વારા કરવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આઠ ઉચ્ચ-સ્તરીય વેપાર સત્રો હશે, જેમાં બજેટ અને હિસાબમાં સુધારા, આંતરિક ઓડિટ પુનર્ગઠન, સહયોગી સંશોધન, કિંમત નિર્ધારણ નવીનીકરણ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.
Site Admin | જુલાઇ 7, 2025 1:37 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, ભારતના સંરક્ષણ મંત્રાલયનું બજેટ અનેક દેશોને જીડીપી કરતાં વધુ છે.